તલાટી ની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો પાસે થી સંમતી લેવા ની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે જાહેરાત ક્રમાંક : -૧૦ / ૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી ) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર…
જેમણે તલાટી ની ભરતી મા ફોર્મ ભરેલ છે અને પરીક્ષા આપવા માંગે છે એ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતી આપવી પડશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરીક્ષા જે 30 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્…
PAN કાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહી, ફક્ત બે સ્ટેપ્સમાં આ રીતે કરો ચેક કરો ઘરે બેઠા આધાર સાથે પાન કાર્ડ ને લિંક કરો પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા બાબત આથી તમામ પાનકાર્ડ ધારકો ને જણાવવાનું કે આપનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત છે . જેની છે…
યુ.પી.એસ.સી. નું પરિણામ આવ્યુ.એમાં "1757" માંથી એકલા બિહારના "1123" છે , બાકીના ના બધા રાજ્ય માંથી "634" છે ગુજરાત માંથી 0 હે મારા ગુજરાતના વહાલા યુવાનો હું તમને સલાહ નથી આપતો પણ તમારુ ધ્યાન દોરુ છુ.. આપણા ગુજરાતના યુવાનો રસ્તો ભૂલ્યા હોય એવુ મને લાગે છે... હે મારા…
BIG BREAKING / ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજુરી, આજથી થશે લાગુ, આવી છે દંડ અને સજાની જોગવાઈ BIG BREAKING / ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજુરી, આજથી થશે લાગુ, આવી છે દંડ અને સજાની જોગવાઈ ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકવ…
હોળી ધુળેટી ની શુભકામના પાઠવવા તમારા ફોટોવાળુ કાર્ડ બનાવો માત્ર એક ક્લિક મા👇👇👇👇👇 હોળી ધુળેટી ની શુભકામના પાઠવવા તમારા ફોટોવાળુ કાર્ડ બનાવો માત્ર એક ક્લિક મા તમારા ફોટા વાળું કાર્ડ બનાવવા અહીં ક્લિક કરો
આજ રાતે 11 થી 1 વાગ્યા વચ્ચે બનાસકાંઠા મા કમોસમી વરસાદી ઝાપટો પડવા ની શક્યતા આજ તારીખ 4 માર્ચ ના રાતે 11 થી 1 વાગ્યા વચ્ચે બનાસકાંઠા મા કમોસમી વરસાદી ની શક્યતા રહેલ છે ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે …
આજે PM કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો જમા થશે,ખેડૂતોના ખાતામાં જમા થશે 2 હજાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર થનાર છે. કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા SMS દ…
વિધાનસભામાં પહેલી વાર રાજ્યપાલના પ્રવચનમાં કોઈ વિરોધ નહીં, વિપક્ષ મોઢું બંધ રાખીને સરકારની વાહવાહી સાંભળતું રહ્યું ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલે પ્રવચન કર્યું હતું. ત્યારે આ વખતે પહેલી વાર રાજ્યપાલના પ્રવચનમાં કોઈ પણ પ્રકારનો વિરોધ જોવા મળ્ય…
પવિત્ર 51 શક્તિપીઠ Shaktipeeth , કથા અને મહત્વ ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પાછલા ચાર દિવસ થી ચાલી રહ્યો છે આજે છેલ્લો દિવસ હતો પરંતુ ભક્તજનો …